ચંદ્રમાં પણ કમાલ છે, થોડા દિવસો પહેલા દેખાયો(બકરીઈદ) તો લાખો બકરા હલાલ થઇ ગયા અને કડવાચોથને દિવસે દેખાયો ત્યારે લાખો બકરાઓની(પતિઓની) ઉંમર વધી જશે
.
પત્નીઓ “મનમોહનસિંહ” જેવા બનાવી દે છે, નહિ તો બધા જન્મે ત્યારે “મોદી” જેવા જ હોય છે….સારું થયું “મોદી”એ ઘર નથી માંડ્યું
.
લગ્ન વખતે “વરરાજા”ના હાથમાં નાળીયેર કેમ આપવામાં આવે છે?
જવાબ: ભવિષ્યમાં નાળીયેરની જેમ એના પણ છોતરા નીકળી જવાના છે તેની નોંધ લેવા માટે
.
.
.
.
.
.
.
.
Face book photo is alarming..
LikeLike
VERY VERY FUNNY….!!!
LikeLike
VERY VERY FUNNY…!!
LikeLike
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી.
LikeLike
બધુ જ ગમવા જેવુ, પણ સુરતનું રેલવેબોર્ડ? અફ્લાતૂન!!!
ઉંધિયા સાથે ઘારી…..વાહ ભૈ વાહ…
LikeLike
Fb…. side efects. નો કોમેન્ટ્સ..!! અને….. શું સુરત ની જોડણી. વાહ… આ જ હુરત ની સૂરત છે ભાઈ… ઘારી.. તો.. મહાત્મા.. નાં આશિર્વાદ છે ભાઈ… પછી.. સ્વાદ નું શું કેહવું? અને સરસીયા ખાજા. પણ..
LikeLike
ભગવતીભાઈ, સુરત ઘરીને કારણે પ્રખ્યાત છે પણ તમે એક ખાવ ને બીજીને ભૂલો એવી વસ્તુઓ છે. જેવી કે સવારે ઉઠતાની સાથે મલાઈ અને બન(ખાંડ સાથે…ઘણાને આ વસ્તુની ખબર પણ નહિ હોય),લોચો,નાનખટાઈ-બિસ્કીટ,પોંક, સરસીયા ખાજા અને તે પણ ચોમાસાના ચાર માસ…મોહનની મીઠાઈથી અંબાજી રોડની ગલીમાં, ઘોડદોડરોડ પર બરફ ગોળો, ફટાકા…નાના ત્રિકોણ….પેટીસ…કેટલું ગણાવીએ…છેલ્લે ઊંધિયું??????
LikeLike