CARTOON MEHFIL – 11-01-2015

ચંદ્રમાં પણ કમાલ છે, થોડા દિવસો પહેલા દેખાયો(બકરીઈદ) તો લાખો બકરા હલાલ થઇ ગયા અને કડવાચોથને દિવસે દેખાયો ત્યારે લાખો બકરાઓની(પતિઓની) ઉંમર વધી જશે 

.

પત્નીઓ “મનમોહનસિંહ” જેવા બનાવી દે છે, નહિ તો બધા જન્મે ત્યારે “મોદી” જેવા જ હોય છે….સારું થયું “મોદી”એ ઘર નથી માંડ્યું

.

લગ્ન વખતે “વરરાજા”ના હાથમાં નાળીયેર કેમ આપવામાં આવે છે?

જવાબ: ભવિષ્યમાં નાળીયેરની જેમ એના પણ છોતરા નીકળી જવાના છે તેની નોંધ લેવા માટે

.

Slide1 (2)

.

Slide1

.

Slide2 (2)

.

Slide2

.

Slide3 (2)

.

Slide3

.

Slide5

.