ચંદ્રમાં પણ કમાલ છે, થોડા દિવસો પહેલા દેખાયો(બકરીઈદ) તો લાખો બકરા હલાલ થઇ ગયા અને કડવાચોથને દિવસે દેખાયો ત્યારે લાખો બકરાઓની(પતિઓની) ઉંમર વધી જશે
.
પત્નીઓ “મનમોહનસિંહ” જેવા બનાવી દે છે, નહિ તો બધા જન્મે ત્યારે “મોદી” જેવા જ હોય છે….સારું થયું “મોદી”એ ઘર નથી માંડ્યું
.
લગ્ન વખતે “વરરાજા”ના હાથમાં નાળીયેર કેમ આપવામાં આવે છે?
જવાબ: ભવિષ્યમાં નાળીયેરની જેમ એના પણ છોતરા નીકળી જવાના છે તેની નોંધ લેવા માટે
.
.
.
.
.
.
.
.