6 responses to “Very emotional Heart touching Video – Amazing Wind Tree Sculpture – Unbelievable elephant attack”
એલા ભાઈ.. બહુજ સરસ… ઉત્તમ.. ક્રશ મશીન. વાહ!!! જય હો.. & વિન્ડમીલ. ઓહ. & આ હાથી.. તો તેને અમુક ટાઈમ પર “મદ” ઝરતું હોય છે.. ગંડસ્થળ પર.. તે જો આપણે જાણી લઈએ તો.. આવા હાદસા કદાચ રોકી શકાય….!! & UP તો સમજા. પણ.. જેને લીધે વર્તમાન સરકાર સત્તા પર આવી છે.. તે કેમ ભૂલી ગયી???? & રેલ્વે???????????????? તો કેટરિંગ વાળા કે સ્ટેશન પર સ્ટોલ હોય તેના જવાબ સર્વવિદિત છે.. કે જાઓ અમારો તો અજ ભાવ છે.. તો ત્યાંથી લઇ લો.. પાણી ની બોટલ મેં નાગદા સ્તેહ્સ્ન પરથી 15 રૂપિયા ખરીદેલી.. ( ૩ લીધી તો.. 5 રૂપિયા રીટર્ન) નામ નથી ખબર.. પણ… ૯૦% સ્ટેશન પર આજ કમ્પની હોય છે.. even સુરત માં પણ. & અહીં કે બરોડા ૨૦ રૂપિયા & ચિલ્ડ ૨૫.. બોલો????
જો યુપીમાં ભાજપના ચણા-ગાંઠીયા જેટલી પણ સીટો નહીં આવે તો મોદીજી મુસલમાનોની ભક્તિ કરવા દરેક રાજ્યોમાં હજ હાઉસ બાંધી દેશે…..આળપંપાળનો ઠેકો એકલા અખિલેશ-માયાવતી કે લાલુપ્રસાદે જ થોડો લીધો છે…..!!??? ભલે પછી હિંદુઓ ભાજપને વોટ નહીં આપીને “રામ રામ” કરતાં હાથ ઘસતાં રહી જાય…..માયાવતીએ “ખાધું”, અખિલેશે “ખાધું”, હવે ભાજપને પણ લહાવો લેવા દેવો જોઈએને….
મનસુખલાલ, આ એક પેચીદો પ્રશ્ન છે. મોદીએ એક એક ડગલું લેતા પચાસ વાર વિચારવું પડે, બાકી પહેલા એ લોકો જે જોરથી રામ મંદિર બનાવવા માટે કુદતા(ફૂટતા વધુ સારો શબ્દ છે) તે માટે ટાઢે પાણીએ બેસી ગયા. માયાવતી, અખિલેશ તો વાડામાં રોપેલું(રાજ્યમાં) જ ખાય છે જયારે ભાજપા પાસે તો આખું ખેતર(કેન્દ્રમાં) છે. બધું કિસ્સા ખુરસી કા છે.
ભાઈ.. વર્તમાન સરકાર ના રાજ માં.. તો હિંદુ વિરોધીઓ ફાટી ને ધુમાડે ગયા છે!! સરકાર ખુરશી સમ્ભાળવા માં પડેલી છે. જયારે જરૂર હોય ત્યારે રામ મંદિર વાળું બાણ ભાઠા માંથી કાઢવું પડે.. બાકી મે તો હવે જે પણ મસ્જીદો જોઈ તે બધીજ અત્યાનુધિક સગવડ A/C સહીત ની જ જોઈ છે.. ‘૯૨ પછી તો.. તેઓને અચ્છે દિન શુરુ હો ગયે.!! ગરીબ મુસ્લિમ પણ.અમીર જેવા ઠાઠ થી રેહતો થયી ગયો..
એલા ભાઈ.. બહુજ સરસ… ઉત્તમ.. ક્રશ મશીન. વાહ!!! જય હો.. & વિન્ડમીલ. ઓહ. & આ હાથી.. તો તેને અમુક ટાઈમ પર “મદ” ઝરતું હોય છે.. ગંડસ્થળ પર.. તે જો આપણે જાણી લઈએ તો.. આવા હાદસા કદાચ રોકી શકાય….!! & UP તો સમજા. પણ.. જેને લીધે વર્તમાન સરકાર સત્તા પર આવી છે.. તે કેમ ભૂલી ગયી???? & રેલ્વે???????????????? તો કેટરિંગ વાળા કે સ્ટેશન પર સ્ટોલ હોય તેના જવાબ સર્વવિદિત છે.. કે જાઓ અમારો તો અજ ભાવ છે.. તો ત્યાંથી લઇ લો.. પાણી ની બોટલ મેં નાગદા સ્તેહ્સ્ન પરથી 15 રૂપિયા ખરીદેલી.. ( ૩ લીધી તો.. 5 રૂપિયા રીટર્ન) નામ નથી ખબર.. પણ… ૯૦% સ્ટેશન પર આજ કમ્પની હોય છે.. even સુરત માં પણ. & અહીં કે બરોડા ૨૦ રૂપિયા & ચિલ્ડ ૨૫.. બોલો????
LikeLike
Amazing emotional heart touching video…Thank you for this post
LikeLike
Thank you very much, Satishbhai
LikeLike
જો યુપીમાં ભાજપના ચણા-ગાંઠીયા જેટલી પણ સીટો નહીં આવે તો મોદીજી મુસલમાનોની ભક્તિ કરવા દરેક રાજ્યોમાં હજ હાઉસ બાંધી દેશે…..આળપંપાળનો ઠેકો એકલા અખિલેશ-માયાવતી કે લાલુપ્રસાદે જ થોડો લીધો છે…..!!??? ભલે પછી હિંદુઓ ભાજપને વોટ નહીં આપીને “રામ રામ” કરતાં હાથ ઘસતાં રહી જાય…..માયાવતીએ “ખાધું”, અખિલેશે “ખાધું”, હવે ભાજપને પણ લહાવો લેવા દેવો જોઈએને….
LikeLike
મનસુખલાલ, આ એક પેચીદો પ્રશ્ન છે. મોદીએ એક એક ડગલું લેતા પચાસ વાર વિચારવું પડે, બાકી પહેલા એ લોકો જે જોરથી રામ મંદિર બનાવવા માટે કુદતા(ફૂટતા વધુ સારો શબ્દ છે) તે માટે ટાઢે પાણીએ બેસી ગયા. માયાવતી, અખિલેશ તો વાડામાં રોપેલું(રાજ્યમાં) જ ખાય છે જયારે ભાજપા પાસે તો આખું ખેતર(કેન્દ્રમાં) છે. બધું કિસ્સા ખુરસી કા છે.
LikeLike
ભાઈ.. વર્તમાન સરકાર ના રાજ માં.. તો હિંદુ વિરોધીઓ ફાટી ને ધુમાડે ગયા છે!! સરકાર ખુરશી સમ્ભાળવા માં પડેલી છે. જયારે જરૂર હોય ત્યારે રામ મંદિર વાળું બાણ ભાઠા માંથી કાઢવું પડે.. બાકી મે તો હવે જે પણ મસ્જીદો જોઈ તે બધીજ અત્યાનુધિક સગવડ A/C સહીત ની જ જોઈ છે.. ‘૯૨ પછી તો.. તેઓને અચ્છે દિન શુરુ હો ગયે.!! ગરીબ મુસ્લિમ પણ.અમીર જેવા ઠાઠ થી રેહતો થયી ગયો..
LikeLike