13 responses to “This device can bring dead hearts back to life – Bloody rhino horn trade in Vietnam –”
જય હો.. વિદેશ થી તો નહી લાવી શક્યા… કાળા ને.. પણ… ભારતના જ.. ?? વાહ? અને 2,૦૦૦ ની નોટ? એટલે કે હવે પ્રચલિત કેહવત.. અગિયાર ની & બે ની નોટ છે.. એ સાચેજ અમલ માં આવશે..વાહ. લાગે છે.. આ અંબાણી પરિવાર ને….?? કેમ કે… તેમનાજ છે ને.. RBI માં? હશે હવે.. આમાં અમારે ક્યાં કઈ લેવડ દેવડ કરવી છે.!! ચલતા હૈ.
ભગવતીભાઈ, પગલું તો સારું જ છે. ખાસ કરીને આંતકવાદીઓ અને આ.એસ.આઈ.કે જે ડુપ્લીકેટ નોટો પધરાવાતું હતું તેમને મોટી તકલીફ ઉભી થશે. બીજું બીજા બધા વિરોધ પક્ષો હવે બે નંબરના પૈસા પંજાબ,ગોવા અને ગુજરાતની ચૂટણીમાં નહિ લગાવી શકશે. મોદીના તો અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓના સેઈફ ડીપોઝીટમાં છે એટલે જોઈએ ત્યારે કાઢીને ઇલેકશનમાં વાપરી શકશે. મુખ્ય સવાલ તો પ્રજાને આ બધા કરતા મૂળભૂત પ્રશ્નો જેવા કે રોટી/કપડા/મકાન, મોંઘવારી, બેકારી જેવા છે. એ બાબતમાં જો કશું નહિ થાય તો મોદીને પણ હિલેરીની જેમ પ્રજા ફેંકી દેશે.
મોદીજી માટે હજી એક સુંદર રસ્તો છે. જો દુધ, ખાધાખોરાકી, અને દવા વગેરેમાં ભેળસેળ જોરજુલમથી પણ બંધ કરાવી શકે તો, ગૃહિણીઓ તો જરૂર મોદી ઉપર ઓવારી જશે….સરકારી નોકરોના અનાપસનાપ પગાર અને ભથ્થા ઉપર કાપ આવે અને ન્યાય પણ જો જલ્દીથી મળતો થાય તો મોદીજીનો ઘોડો જરૂર વીનમાં રહેશે.
મનસુખલાલ, નોકરિયાતોની વાતો પછી કરો પહેલા તો લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાનાં સભ્યોને જે તોતિંગ વધારો અપાવ્યો તેનું શું? “હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા”.
તેમના ફાયદા માટેના નવા કાયદા તો હજી હવે આવશે.
તેમની અને તેમના કુટુંબીઓની બધી લોનો માફ કરી દેવી, ૨-૩ શહેરમાં મોટા બંગલાઓ આપવા, કુટુંબના દરેક સભ્યને અને સ્ટાફ્ને મોટી કાર આપવી, ખાધા ખોરાકીનો બધો સામાન મફત આપવો, કુટુંબમાં કોઈ લગન કરે તો બધો ખર્ચો આપવો, આવા આવા તો હજી ઘણા કાયદાઓ એ લોકોએ વિચારી રાખ્યા હશે..!!!
વિપુલભાઈ.. એ તો મેં પણ. અનુભવ્યું.. મારી લાડકી ના લગ્ન માટે ભેગા કરેલા. હવે બેંક માં જમા કરાવા પડશે… ગોલ્ડ માટે વિચાર્યું તો ગામનાજ બસ સ્ટોપ પાસે ના (રામજી મંદિર ની બાજુમાં માં પારેખ & હવે તો તે હવેલી પણ.. વેચાય ગયી.. બાજુમાં બરોડા બેંક ને કદાચ ભાડા પટ્ટે આપ્યું લાગે છે..?પેહલા જેમ દેહરાસર ની બાજુમાં દેના બેંક હતી ને )દરબારે કહ્યું.. ભાઈ.10 ગ્રામ થી વધારે નહી મળે તે પણ.. પોસ્ટ ઓફીસ ફળિયાવાળા નવલભાઈ ની દુકાને થી ( કેમકે ૫૦૦ / ૧૦૦૦ ની વટાવવામાં તેઓ એ ભાવ & તે પણ.. ગીની નહી… ઘરેણા લેવા પડે.??) એટલે મેં કહ્યું ઠીક ભાઈ.. તારા મરઘે સવાર. અને આમ પણ.. અદાણી / અંબાણી રાશી તો એક જ ને. અને ઘરનાજ ભુવા. એટલે..?? લાગે છે ધીરે ધીરે બધી સબસીડી નાબુદ કરી દેશે..!! અને પગાર તો જુઓ સાલ્લાઓ કેવો વધાર વધાર કરે છે…!!! ત્યારે કોઈ વિરોધ પક્ષ નો વિરોધ નથી હોતો. અને મોદી.. તો કદાચ ચાલી જ જશે કેમ કે.. “M” નો બહુજ ઉત્પાત છે.. એટલે તેઓના વિરુદ્ધ માં ભારતીયો આ મહાશય ને પસંદ કરશે.!
અનીલાબેન.. મારા ખાતા માં જમા કરાવી દેજો.. તમે ઇન્ડિયા આવો ત્યારે હું પાછા આપી દઈશ.. મારા ખાતા નં. વિપુલભાઈને આપ્યો છે.. જે તમો મેળવી લેશો. મારે મંદિરને લીધે “”ગુપ્ત દાન”” પણ સ્વીકારવા માં આવે છે. હરી ઓમ.
જય હો.. વિદેશ થી તો નહી લાવી શક્યા… કાળા ને.. પણ… ભારતના જ.. ?? વાહ? અને 2,૦૦૦ ની નોટ? એટલે કે હવે પ્રચલિત કેહવત.. અગિયાર ની & બે ની નોટ છે.. એ સાચેજ અમલ માં આવશે..વાહ. લાગે છે.. આ અંબાણી પરિવાર ને….?? કેમ કે… તેમનાજ છે ને.. RBI માં? હશે હવે.. આમાં અમારે ક્યાં કઈ લેવડ દેવડ કરવી છે.!! ચલતા હૈ.
LikeLike
ભગવતીભાઈ, પગલું તો સારું જ છે. ખાસ કરીને આંતકવાદીઓ અને આ.એસ.આઈ.કે જે ડુપ્લીકેટ નોટો પધરાવાતું હતું તેમને મોટી તકલીફ ઉભી થશે. બીજું બીજા બધા વિરોધ પક્ષો હવે બે નંબરના પૈસા પંજાબ,ગોવા અને ગુજરાતની ચૂટણીમાં નહિ લગાવી શકશે. મોદીના તો અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓના સેઈફ ડીપોઝીટમાં છે એટલે જોઈએ ત્યારે કાઢીને ઇલેકશનમાં વાપરી શકશે. મુખ્ય સવાલ તો પ્રજાને આ બધા કરતા મૂળભૂત પ્રશ્નો જેવા કે રોટી/કપડા/મકાન, મોંઘવારી, બેકારી જેવા છે. એ બાબતમાં જો કશું નહિ થાય તો મોદીને પણ હિલેરીની જેમ પ્રજા ફેંકી દેશે.
LikeLiked by 1 person
મોદીજી માટે હજી એક સુંદર રસ્તો છે. જો દુધ, ખાધાખોરાકી, અને દવા વગેરેમાં ભેળસેળ જોરજુલમથી પણ બંધ કરાવી શકે તો, ગૃહિણીઓ તો જરૂર મોદી ઉપર ઓવારી જશે….સરકારી નોકરોના અનાપસનાપ પગાર અને ભથ્થા ઉપર કાપ આવે અને ન્યાય પણ જો જલ્દીથી મળતો થાય તો મોદીજીનો ઘોડો જરૂર વીનમાં રહેશે.
LikeLike
મનસુખલાલ, નોકરિયાતોની વાતો પછી કરો પહેલા તો લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાનાં સભ્યોને જે તોતિંગ વધારો અપાવ્યો તેનું શું? “હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા”.
LikeLiked by 1 person
તેમના ફાયદા માટેના નવા કાયદા તો હજી હવે આવશે.
તેમની અને તેમના કુટુંબીઓની બધી લોનો માફ કરી દેવી, ૨-૩ શહેરમાં મોટા બંગલાઓ આપવા, કુટુંબના દરેક સભ્યને અને સ્ટાફ્ને મોટી કાર આપવી, ખાધા ખોરાકીનો બધો સામાન મફત આપવો, કુટુંબમાં કોઈ લગન કરે તો બધો ખર્ચો આપવો, આવા આવા તો હજી ઘણા કાયદાઓ એ લોકોએ વિચારી રાખ્યા હશે..!!!
LikeLike
વિપુલભાઈ.. એ તો મેં પણ. અનુભવ્યું.. મારી લાડકી ના લગ્ન માટે ભેગા કરેલા. હવે બેંક માં જમા કરાવા પડશે… ગોલ્ડ માટે વિચાર્યું તો ગામનાજ બસ સ્ટોપ પાસે ના (રામજી મંદિર ની બાજુમાં માં પારેખ & હવે તો તે હવેલી પણ.. વેચાય ગયી.. બાજુમાં બરોડા બેંક ને કદાચ ભાડા પટ્ટે આપ્યું લાગે છે..?પેહલા જેમ દેહરાસર ની બાજુમાં દેના બેંક હતી ને )દરબારે કહ્યું.. ભાઈ.10 ગ્રામ થી વધારે નહી મળે તે પણ.. પોસ્ટ ઓફીસ ફળિયાવાળા નવલભાઈ ની દુકાને થી ( કેમકે ૫૦૦ / ૧૦૦૦ ની વટાવવામાં તેઓ એ ભાવ & તે પણ.. ગીની નહી… ઘરેણા લેવા પડે.??) એટલે મેં કહ્યું ઠીક ભાઈ.. તારા મરઘે સવાર. અને આમ પણ.. અદાણી / અંબાણી રાશી તો એક જ ને. અને ઘરનાજ ભુવા. એટલે..?? લાગે છે ધીરે ધીરે બધી સબસીડી નાબુદ કરી દેશે..!! અને પગાર તો જુઓ સાલ્લાઓ કેવો વધાર વધાર કરે છે…!!! ત્યારે કોઈ વિરોધ પક્ષ નો વિરોધ નથી હોતો. અને મોદી.. તો કદાચ ચાલી જ જશે કેમ કે.. “M” નો બહુજ ઉત્પાત છે.. એટલે તેઓના વિરુદ્ધ માં ભારતીયો આ મહાશય ને પસંદ કરશે.!
LikeLike
અફલાતુન જોક્સ અને કાર્ટુનો છે.
LikeLike
Tired of SMS and reflected again in SU.
Machine for heart throbbingis welcomed.
Rhino. It should do something to be away from wild man
LikeLike
Ek aur joke.
Hamana badhu famfosine joi levado kyak 500 ane 1000ni noto chhe ke nahi.
Pachhi tamara blog par comment lakhishu.
LikeLike
અનીલાબેન, જો કઈ મળે તો તેનું કરશો શું? તમે તો અમેરિકામાં છો અને જો ઇન્ડિયા જવાના નહિ હો કે ત્યાં મોકલી નહિ શકો તો ડીસેમ્બર પછી બધું નકામું છે.
LikeLike
અનીલાબેન.. મારા ખાતા માં જમા કરાવી દેજો.. તમે ઇન્ડિયા આવો ત્યારે હું પાછા આપી દઈશ.. મારા ખાતા નં. વિપુલભાઈને આપ્યો છે.. જે તમો મેળવી લેશો. મારે મંદિરને લીધે “”ગુપ્ત દાન”” પણ સ્વીકારવા માં આવે છે. હરી ઓમ.
LikeLike
“સોસિયલ મીડીયા તોફાને ચડ્યું છે” તો વાંચી લેવા દો, સુ.ઊ.ને પ્રતિભાવ તો પછી પણ અપાય ને?
LikeLike
વિમળાબેન, આટલું લખ્યું એ જ પ્રતિભાવ થઇ ગયો!!!!!!
LikeLike