મોદીજીએ કહ્યું હતું, “ નાં ખાઉંગા, ના ખાને દુંગા”….. લોકો ઊંધું સમજ્યા, કદાચ કાંદા માટે કહ્યું હશે
.
આશારામબાપુની તો લોટરી લાગી ગઈ….પહેલા રાધે માં…અને હવે ઇન્દ્રાણી મુખરજીનો પણ યોગ બની રહ્યો છે…કંઈક તો પુણ્ય કર્યા હશે આશારામ બાપુએ…..
.
દ્રૌપદીનો રેકોર્ડ ખતરામાં છે! ઇન્દ્રાણી મુખરજીએ આજે પાંચમો પતિ હોવાનું કબુલ કર્યું. જોઈએ કાલે શું થાય છે?
.
CLICK FOLLOWING LINK FOR PDF:
SMART WAYS TO SPOT ADULTERATED FOOD
.
Airshow Budapest 2014 Highlights:
.
.
.
.