9 responses to “બીના બોલે જો સમઝ લે મેરે મનકી બાત, વો હે માં!

  1. નિષ્કામ કર્મનું પચાવિયું ગીતા જ્ઞાન ;
    જનની મહાન છે !
    શાને શોધે તું મંદિરે નાદાન ;
    જનની ભગવાન છે !
    જનની ભગવાન છે !

    Like

  2. Hi
    I am listening beautiful song with beautiful wording. I have no mother and father and husband I have lost in early age.

    Like

    • Dear Ilaben,
      Sorry to hear your sad story. In the beginning you might have faced big problems. Now slowly slowly it might be reducing.
      આ બધા આપણા પૂર્વ જન્મના લેણાદેણા છે. “માં” વીશે જેટલું લખો કે ગાવ બધું જ ઓછું પડે. એક સનાતન સત્ય છે કે જિંદગીમાં એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. છતાં માયા બધાને માર ખવડાવે છે. સારામાં સારો રસ્તો મનને પ્રભુ ભક્તિ કે લોકોની સેવા તરફ વાળવું. મારે માટે લખવું સહેલું છે પરંતુ અમલમાં મુકવું સહેલુ નથી. મારા સદગુરૂ શ્રી સાઈનાથ મહારાજ આપને શક્તી આપે એવું પ્રાર્થના!

      Like

Leave a comment